શું કંઈ બદલાય કોઈ વિના....???!!!
કોઈ ચાલ્યું ગયું સદા માટે ..... કોઈ ન રહે જો આગળનાં પળ માટે..??!! શું ને ક્યાં કશું બદલાય કોઈ વિના...??!!! હા, સવાર પણ પડી...ઘટમાળ રોજનાં મુજબ જ ચાલી...ન ઘડીયાળ રોકાય..ન રોકાયો સમય...હતી જેનાં દિલમાં એનાં માટે અમાપ લાગણી ન રોકાય એનાં દિલની ધડકન....બધું જ ચાલતું રહ્યું ને બે ઘડીનાં સંભારણા મુકી ચાલ્યું ગયું કોઈ દુનિયા છોડી...!!!??? કોઈ યાદ રહેશે બે દિવસ તો કોઈ બે વરસ ...કોઈ બે દાયકા ...તો કોઈ બે સદી....પણ, કંઈ જ બદલાતું નથી કોઈ વિનાં...!!!
થોડામાં ઘણું...
|| વનિતા રાઠોડ ||
Vanita Rathod rajkot
Monday, 27 May 2019
શું કંઈ બદલાય કોઈ વિના....???!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment