Vanita Rathod rajkot

Monday, 27 May 2019

શું કંઈ બદલાય કોઈ વિના....???!!!

શું કંઈ બદલાય કોઈ વિના....???!!!
       કોઈ ચાલ્યું ગયું સદા માટે ..... કોઈ ન રહે જો આગળનાં પળ માટે..??!! શું ને ક્યાં કશું બદલાય કોઈ વિના...??!!! હા, સવાર પણ પડી...ઘટમાળ રોજનાં મુજબ જ ચાલી...ન ઘડીયાળ રોકાય..ન રોકાયો સમય...હતી જેનાં દિલમાં એનાં માટે અમાપ લાગણી ન રોકાય એનાં દિલની ધડકન....બધું જ ચાલતું રહ્યું ને બે ઘડીનાં સંભારણા મુકી ચાલ્યું ગયું કોઈ દુનિયા છોડી...!!!??? કોઈ યાદ રહેશે બે દિવસ તો કોઈ બે વરસ ...કોઈ બે દાયકા ...તો કોઈ બે સદી....પણ, કંઈ જ બદલાતું નથી કોઈ વિનાં...!!!
       થોડામાં ઘણું...
                   || વનિતા રાઠોડ ||

No comments:

Post a Comment